જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો
જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા અવતાર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓના આઠમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જસદણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાત દીકરીઓ દ્વારા કરીને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રક્તદાન કેમ્પમાં ખુબ જ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વિક્રમજનક 251 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું.તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી.

Read About Weather here

આ તકે આ રક્તદાન કેમ્પના તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here