અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા અવતાર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓના આઠમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જસદણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાત દીકરીઓ દ્વારા કરીને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
રક્તદાન કેમ્પમાં ખુબ જ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વિક્રમજનક 251 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું.તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી.
Read About Weather here
આ તકે આ રક્તદાન કેમ્પના તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here