આનંદનગર અને સાધના સોસાયટીમાં રહેવાસીઓમાં આનંદની લાગણી
રાજકોટ શહેરનાં વોર્ડનં.17ના એક્શન પ્લાનના ભાગરૂપે આનંદનગરમાં 21 લાખ અને સાધના સોસાયટીમાં 23 લાખ આમ બંને મળીને આશરે 44 લાખના પેવર કામનું (ડામર કામ) ખાતમુહુર્ત શાસકપક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ધવા કોર્પોરેટર તથા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તીબા રાણા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે વોર્ડનં.17ના પ્રમુખ જયંતિભાઈ નોધણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ, જગદીશભાઈ વાઘેલા કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ, ભાજપ અગ્રણી ઇન્દ્રજીતસિંહ જાડેજા, ગૌતમભાઈ ગોસ્વામી,
Read About Weather here
લઘુમતી મોરચાના પ્રદેશ અગ્રણી ખુરશીદભાઈ સુમા, મહાવીરભાઈ ઠક્કર, સુરૂભા ઝાલા, હાર્દિકભાઈ બેનાણી વિરેન્દ્રભાઈ ચાવડા, ચિરાગભાઈ ભટ, જે.ડી. રૂધાણી, હિતેન્દ્રભાઈ વડેરા, સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ લતાવાસીઓ ઉ5સ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here