માણાવદરમાં જલારામ ટ્રસ્ટ દ્વારા દંત-કેમ્પ યોજાયો

માણાવદરમાં જલારામ ટ્રસ્ટ દ્વારા દંત-કેમ્પ યોજાયો
માણાવદરમાં જલારામ ટ્રસ્ટ દ્વારા દંત-કેમ્પ યોજાયો

શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ માણાવદર ખાતે ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી જલંધર પધ્ધતીથી દંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેમાં 50 દર્દીઓએ લાભ લિધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

રાજકોટથી આવેલા ડોકટરોએ સેવાના ભાવાર્થે દર્દીઓની સારવાર કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ મશરૂ, જગદીશભાઈ, રમેશભાઈ કાનાબાર, વિશાલ ડાંગર, દિપક રાજા તથા તેમની ટીમે ભારી જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here