શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ માણાવદર ખાતે ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી જલંધર પધ્ધતીથી દંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેમાં 50 દર્દીઓએ લાભ લિધો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here
રાજકોટથી આવેલા ડોકટરોએ સેવાના ભાવાર્થે દર્દીઓની સારવાર કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ મશરૂ, જગદીશભાઈ, રમેશભાઈ કાનાબાર, વિશાલ ડાંગર, દિપક રાજા તથા તેમની ટીમે ભારી જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here