અમદાવાદ કલેકટર કચેરી ખાતે ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના કરાઇ

અમદાવાદ કલેકટર કચેરી ખાતે ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના કરાઇ
અમદાવાદ કલેકટર કચેરી ખાતે ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના કરાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે અમદાવાદ જિલ્લા કલેકટરની કચેરી ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ.

Reaf Saurashtra Kranti E-Paper here

Read About Weather here

સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 80 જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના વિવિધ લાયબ્રેરી, શાળા, કોલેજ, પોલીસ સ્ટેશન, જેલ ખાતે થઈ છે ત્યારે કલેકટરની કચેરીમાં સહુ પ્રથમ અમદાવાદ ખાતે સ્થાપના થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here