મળતી વિગત મુજબ મહેન્દ્રનગર ગામ ચોકડી પાસે રહેતા રેખાબેન ધીરૂભાઇ કવૈયા (ઉવ.૪૫) તથા પુત્રી બંસી (ઉવ.૨૨)એ વહેલી સવારે પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી ઉઠતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી માતા-પુત્રીએ વહેલી સવારે પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા બંનેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બાદ બંનેને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે મોરબી બાદ બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા રેખાબેને જણાવ્યુ હતુ કે, પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ લુહારીકામ કરે છે. હળવદના મેટાભેલા ગામમા રહેતા દિયર અમૃત રતીલાલભાઇ કવૈયા અને દેરાણી પ્રવિણા અમૃત કવૈયાએ મેલી વિદ્યા કરાવી ઘણા સમયથી હેરાન પરેશાન કરતા હોય
Read About Weather here
તેથી કંટાળી જઇ બંને માતા પુત્રીએ આ પગલુ ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જ હેડ કોન્સ. વાલજીભાઇ નીનામાએ પ્રાથમીક કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here