હાલ દિવમાં નાતાલ અને ૩૧ ડીસેમ્બરનાં તહેવારની ઉંજવણી કરવા ગુજરાત રાજયમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દિવ ફરવા જાય છે. ઉંના તથા નવાબંદર મરીન પોલીસે દિવથી કેફી પીણુ પી આવતા ૧ર૦ થી વધુ લોકોને પકડી ગુનો દાખલ કર્યો.
Visit Saurashtra Kranti Homepage here
અને પરત નશો કરીને ગુજરાતમાં પ્રવેશ ના કરે તે માટે જીલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટની સુચનાથી ઉંનાનાં ઇન્ચાર્જ પી. આઇ. જે. વી.ચુડાસમા, પી. એસ. આઇ. એચ. વી. ચુડાસમા, પીએસઆઇ ગરચર તથા પોલીસ સ્ટાફે એહમદપુર માંડવી, દેલવાડા ચોકડી ત્થા નવાબંદર મરીન પોલીસે તડ ત્રણ રસ્તા
પાસે દિવ-ઘોઘાલા તરફથી આવતા વાહન ચાલકોને બ્રીધીંગ એનાલાઇઝરથી ચેકીંગ કરતા તા. રપ થી ર૯ સુધીમાં ૧ર૦ થી વધુ લોકોને કેફી પીણુ પી પ્રવેશ કરતા પકડી પાડી પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
Read About Weather here
૩૧ ડીસેમ્બર સુધી પોલીસ કડક ઝૂંબેશ ચાલુ રહેશે તો લોકોએ ખાસ ધ્યાન રાખી કેફી પીણુ પી ગુજરાતની હદમાં પ્રવેશ ના કરવા જણાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here