વેક્સિનના બન્ને ડોઝ નહીં લેનાર લોકો જાહેરમાં નહીં નીકળી શકે

વેક્સિનના બન્ને ડોઝ નહીં લેનાર લોકો જાહેરમાં નહીં નીકળી શકે
વેક્સિનના બન્ને ડોઝ નહીં લેનાર લોકો જાહેરમાં નહીં નીકળી શકે

પંજાબ સરકારનો નિર્ણય : 15મી જાન્યુઆરીથી અમલ: હરિયાણા સરકારે પણ ગત અઠવાડિયે આવો નિયમ લાગુ પાડ્યો : જે લોકોએ વેક્સિન લીધી નથી તેવા લોકો મોલ, રેસ્ટોરન્ટ, બેન્ક અને બીજા જાહેર સ્થળોએ નહીં જઈ શકે

કોરોનાને ફેલાતો અટકાવવા માટે પંજાબની ચન્ની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી આદેશ અનુસાર, 15 જાન્યુઆરથી નવા નિયમ લાગુ પડશે, નવા નિયમ અનુસાર જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા નથી તેઓ 15 જાન્યુઆરી પછી જાહેરમાં નહીં નીકળી શકે.

Visit Saurashtra Kranti Homepage here

પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓપી સોનીએ કહ્યું કે દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસના પગલે નાઈટ કર્ફ્યુ લાગુ પાડવાનો સરકારનો પ્લાન છે. તેમણે કહ્યું કે હાલમાં તો પંજાબમાં ઓમિક્રોનનો કોઈ કેસ નથીં.

Read About Weather here

હરિયાણા સરકારે પણ ગત અઠવાડિયે આવો નિયમ લાગુ પડ્યો છે. હરિયાણા સરકારના નિયમ અનુસાર જે લોકોએ વેક્સિન લીધી નથી તેવા લોકો મોલ, રેસ્ટોરન્ટ, બેન્ક અને બીજા જાહેર સ્થળોએ નહીં જઈ શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here