જ્યારે અન્ય કર્મચારીઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. આતંકવાદીઓ દ્વારા આજે સાંજે બાંદીપોરામાં પોલીસ પાર્ટી પર આત્મઘાતી હુમલામાં કાશ્મીર પોલીસના બે જવાનો શહીદ થયા છે
Visit Saurashtra Kranti Homepage here
આ અચાનક હુમલા બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ છે. દરમિયાન કાશ્મીર પોલીસે હવે તે વાહનો અને ઘરોને પણ જપ્ત કરવાનું શરૂ કર્યું છે જેનો આતંકવાદીઓ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે.
અહેવાલો અનુસાર, બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ નિશાન બનાવી હતી. જેમાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
Read About Weather here
તેની ઓળખ મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહેમદ તરીકે થઇ છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓના આ હુમલામાં બે પોલીસકર્મીઓ ગોળી વાગી હતી ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here