અલગ અલગ આવાસ યોજનાઓના હપ્તા પેટે એક જ માસમાં રૂ.10 કરોડની આવક
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે.
જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેસ થાય છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
આવાસ યોજના વિભાગ દ્વારા ગત તા.1/11 થી તા.25/11 સુધીમાં રૂ.10,81,38,554 ની આવક કરેલી છે. તા.23/6/2021 થી તા.25/11 સુધીમાં રૂ.69,52, 75,545 ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.
Read About Weather here
તા.1/4/2021 થી તા. 25/11 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.100,15,82,269 ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જયારે પાછલા આખા વર્ષ દરમ્યાન કુલ 81 કરોડ ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here