નાઈજીરયાના આર્થિક કેન્દ્ર લાગોસમાં 21 માલની એક બિલ્ડીંગ ધરાશાયી થતા મૃતકલોકોની સંખ્યા વધીને 36એ પહોંચી ગઈ છે. લાગોસ રાજ્યમાં રાષ્ટ્રીય આપાતકાલીન પ્રબંધન એજન્સીએ જણાવ્યું છે
Visit Saurashtra Kranti Homepage here
કે લાગોસના ઇકોઇ વિસ્તારમાં નિર્માણ કરેલ 21 માળની બિલ્ડીંગ ધરાશાયી થતા અત્યારસુધીમાં કુલ 36 લોકો મોતને ભેટ્યા છે.
Read About Weather here
તેમજ નવ લોકોને આ દુર્ઘટનામાંથી બચાવવામાં આવ્યા છે. બચાવેલ લોકોમાં એક મહિલા સહીત આંઠ પુરુષોનો સમાવેશ થઇ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here