દાખલ થયેલા એક દર્દીને સારવાર અપાઇ ત્યાં નવા બે દર્દી આવ્યા
રાજકોટ શહેરમાં અલોપ થઇ ગયેલો કોરોના માથુ ઉંચકવાની કોશીશ કરી રહયો છે એટલે લોકોએ વધુ સાવધાની રાખવાનું જરૂરી બન્યું છે. ગઇકાલ તા.22ને શુક્રવારના રોજ કોરોનાના બે નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
બન્ને દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે દાખલ થયેલા એક દર્દીને સ્વચ્છ થઇ જતા રજા આપવામાં આવી હતી. આજે તા.23ને શનિવારના રોજ બપોર સુધીમાં નવો એકપણ કેસ નોંધાયો નથી.
શુક્રવારે 1852 લોકોનું સ્ટેસ્ટીંગ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 14,35,655 શહેરીજનોનું ટેસ્ટીંગ થઇ ચુકયું છે. કુલ પોઝિટિવ કેસ 42,371 થયા છે. જેમાંથી 98.91 ટકા દર્દીઓ સાજા નરવા થઇને ઘરે પહોંચી ગયા છે.
Read About Weather here
તહેવારો આવી રહયા હોવાથી ખુબ જ સ્વયંમ સાથે ઉત્સવની ઉજવણી કરવાનું જરૂરી બન્યું છે. કોરોનાના કેસ સિમિત જ રહે, એક જ આંકડામાં રહે એ જોવાની જવાબદારી સહુની છે એવી મનપાએ અપીલ કરી છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here