રાજ્યમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને કોરોના હાલ કાબુમાં આવી રહ્યો છે. તેની સાથે જ નવરાત્રીને ધ્યાને લઈને રાજ્ય સરકારે નાઈટ કરફ્યુમાં ૧ કલાકનો ઘટાડો કર્યો છે.
Read National News : Click Here
૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યું રાત્રે ૧૨ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તેને ધ્યાને લઈને કચ્છનું વિખ્યાત આશાપુરા માતાજીનું મંદિર ભાવિકો માટે નવરાત્રીમાં ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને કેમ્પ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદુઉપરાંત નવરાત્રી દરમ્યાન યોજાતો જગ વિખ્યાત મેળો યોજાશે નહિ.
Read About Weather here
માતાજીનું મંદીર સવારે ૪ વાગ્યા થી રાતના ૧૨ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here