તમામ સરકારી કર્મચારીઓ 8 કલાક જ કામ કરે: ભુપેન્દ્રસિંહ
ગુજરાતમાં શિક્ષકોનો શાળામાં કામ કરવાનો સમય 8 કલાકનો રાખવાના રાજય સરકારના નિર્ણય સામે શિક્ષકોએ વિરોધ કર્યો છે
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ રાજય સરકારે શિક્ષકોનો વિરોધ ફગાવી દીધો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કામકાજની કલાકો ઘટાડવાની માંગણીને આજે સ્પષ્ટ પણે નકારી કાઢી હતી
અને જણાવ્યું હતું કે, શિક્ષકો માટે 8 કલાકનો કામકાજનો સમય રાખવાનો નિર્ણય યથાવત રહેશે. શિક્ષકો પણ સરકારનો અને વહીવટનો જ એક ભાગ છે.
અન્ય તમામ સરકારી કર્મીઓ પણ 8 કલાક ફરજ બજાવે જ છે. શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવાનું રહેશે.
Read About Weather here
ગઇકાલે ગાંધીનગર જઇને શિક્ષિકાઓ અને ડેલીગેસને શિક્ષણમંત્રીને રૂબરૂ મળી શાળા શિક્ષકોનો ફરજનો સમય 8 કલાક કરવા સામે વાંધો લીધો હતો.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here