અંકલેશ્વર: અમરાવતી નદી પરનો બ્રિજ બંધ કરાયો

અંકલેશ્વર: અમરાવતી નદી પરનો બ્રિજ બંધ કરાયો
અંકલેશ્વર: અમરાવતી નદી પરનો બ્રિજ બંધ કરાયો

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે આવેલો પુલ ખખડધજ બની જતા આગામી દિવસોમાં તેનું સમારકામ શરુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી સમારકામના  કારણે બ્રિજ પરથી નવ મહિના સુધી વાહન વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પુલ બંધ રહેવાના કારણે  આ રોડ પરથી અવરજવર કરતા લોકોને ૨૦ કિમીનો વધારાનો ફેરાવો થશે.

Read About Weather here

ત્યારે આગામી નવ મહિના સુધી બ્રિજને વાહન વ્યવહારની અવરજવર  માટે બંધ કરી દેવામાં આવતા ઝઘડિયા તરફ તેમજ ઝઘડિયા જીઆઇડીસીમાં  જતા  વાહન ચાલકો એ  મુલદ ચોકડી થઈને ગોવાલી ગામ તરફથી  લાંબુ અંતર કાપીને જવું પડશે.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here