માણાવદરના ગાયત્રી મંદિર પાછળ આવેલ કામદાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ અરવિંદભાઈ વાજા (ઉ.વ. 30) એ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે કે તેઓ ગત તા.3-9 થી 4-9 દરમિયાન બહારગામ ગયેલ હોય જેથી મકાન બંધ હતું.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં કોઈ તસ્કરોએ તાળું તોડી ઘરમાં રહેલ 37 હજાર રોકડા તથા સોનાની બુટી જોડી બે, સોનાની વીંટી નંગ ચાર, સોનાનો પેન્ડલ નંગ એક, ચાંદીના શાકરા જોડી એક, ચાંદીની બંગડી જોડી બે, ચાંદીની ઝાંઝરી એક, સોનાના દાગીના અને રોકડ મળી કુલ 1.42 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદમાં લખાવેલ છે.
Read About Weather here
આ અંગે માણાવદર પીએસઆઇ એસ. એન. સગારકા દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here