ડોકટરની બેદરકારીથી માતા – પુત્રનો મોત થયાનો આક્ષેપ

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

સગર્ભાને એનેથેસિયાની આડ અસર થયાથી મોત નિપજ્યાના આક્ષેપો કરતા પોલીસે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ ખસેડયા

ધોરાજીની અટાળા હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે ગર્ભવતી માતા – પુત્રના મોત નિપજયાના આક્ષેપ કરતા ધોરાજી પોલીસે દોડી જઇ મૃતદેહને પી.એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ધોરાજીના વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા સગર્ભા સ્મિતાબેન અલ્પેશભાઈ યાદવ ( ઉ.વ ૨૩) ને પેટમાં દુખાવો ઉપડતા ડિલિવરી અર્થે ધોરાજીની અંટાળા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં 31 મી તારીખના રોજ સિઝેરિયન મારફતે બાળકને જન્મ આપ્યો હતો.

પરંતુ સિઝેરિયન બાદ એનેથેસિયાથી માતા પુત્રને રિએક્શન આવતા મોત નિપજતા આહીર પરિવારે હોબાળો મચાવતા ધોરાજી પોલીસ દોડી ગઈ હતી.માતા પુત્રના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

અટાળા હોસ્પિટલમાં ડો. તૃપ્તિ અંટાળાની બેદરકારીથી મોત નિપજયા અંગે તેના પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here