વિશ્ર્વભરના હિન્દુઓના આરાધ્ય દેવ પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને અનુલક્ષીને ઉજવાતા જન્માષ્ટમીના તહેવાર નિમિતે નગરજનોને શુભેચ્છા પાઠવતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ,
Visit Saurashtra Kranti Homepage here
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ખૂબજ ઉત્સાહ અને આનંદથી માણે છે.
ત્યારે આ તકે પદાધિકારીઓએ જણાવેલ કે, સૌ સહપરિવાર આ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે, પરંતુ કોરોના પુરેપુરો નાબુદ થયો નથી જેથી ફરવા નીકળતા સમયે પોતાની તથા પોતાના પરિવારના આરોગ્ય અને સલામતી અર્થે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વિગેરે જેવી કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.
Read About Weather here
હાલ કોરોના મહામારી ધ્યાને લઈ ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળે તેમજ નાના બાળકોની ખાસ તકેદારી રાખે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here