મનો દિવ્યાંગ બાળ ગૃહમાં રક્ષાબંધનની ઉજવણી

મનો દિવ્યાંગ બાળ ગૃહમાં રક્ષાબંધનની ઉજવણી
મનો દિવ્યાંગ બાળ ગૃહમાં રક્ષાબંધનની ઉજવણી

સાતત્ય ચેરી.ટ્રસ્ટ, સમાજ સુરક્ષા વિભાગ તથા માતૃ મંદિર કોલેજનાં સંયુક્ત ઉપક્રમે યોજાયો

રક્ષાબંધનનાં પવિત્ર તહેવારની ઉજવણી સમાજ સુરક્ષા વિભાગ, સાતત્ય ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી માતૃ મંદિર કોલેજનાં સમાજ કાર્યકર વિભાગનાં સંયુક્ત ઉપક્રમે મનોદિવ્યાંગ બાળગૃહનાં (47) અનાથને નિરાધાર બાળકોને એક પારિવારિક પરંપરા મુજબ રાખડી બાંધી હતી અને મનોદિવ્યાંગ બાળકો આનંદમય બની ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ દિવસે બાળકો સાથે પસાર કરી કૌટુંબિક ભાવનાનો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો.રવિભાઈ ધાનાણી, પ્રો.આર.કે.પટેલ, જીલ્લા સમાજ સુરક્ષાનાં અધિકારી મેહુલગીરી ગોસ્વામી, દેવલબેન

Read About Weather here

સ્નેહલબેન પટેલ, ફાલ્ગુનીબેન પટેલ, કાશીયાણી, સમીરભાઈ તથા સાતત્ય ટ્રસ્ટી વિમલભાઈ નૈયા, સુમનભાઈ ગોરવાડીયા, ભાર્ગવભાઈ અગ્રાવત, હિતેશભાઈ ગઢાદરા તેમુજ સમાજ કાર્યકર હર્ષભાઈ જોષી, નિકુંજભાઈ છૈયાને નિહાલભાઈ પરમાર હજાર રહ્યા હતા.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here