ગુજરાતના સંસ્કૃતના મૂર્ધન્ય કવિ ડો. હાર્ષદેવ માધવને ૨૦૧૮ નો કાલિદાસ સાધના પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.જેની અર્પણવિધિ આગામી તા. ૨૮ ના રોજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિક્ષણ મંત્રી સાવંતની ઉપસ્થિતિમાં થશે.
Visit Saurashtra Kranti Homepage here
હર્ષદેવ માધવના સંસ્કૃત કાવ્યોનો અનુદીત કાવ્યસંગ્રહ ઇટાલિયન ભાષામાં ઈટાલીના પ્રોફેસર મર્ચેલો મેલી દ્વારા ૨૦૨૧ માં પ્રકાશિત થયો છે. તેમની કૃતિઓ દેશ-વિદેશની ભાષાઓમાં પણ પ્રકાશિત થઈ રહી છે.
Read About Weather here
તેમજ જર્મન વિદુષી બિએટે ગુટાડીએ ભારતના સાત સંસ્કૃત લેખકોની નવલિકાઓનો સંગ્રહ રેલેબિયન નામે જર્મન અનુવાદ સાથે ગત વર્ષે પ્રકાશિત કર્યો હતો.તેમાં ગુજરાતના હર્ષદેવ માધવ અને ઋષિરાજ જનીની વાર્તાઓ પણ સ્થાન પામી છે.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here