ભિક્ષુકોને ખીચડી, મજુરોને કપડાનું વિતરણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જલારામ જીવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ ચાલતી અનેકવિધ સામાજીક પ્રવૃત્તિઓના ભાગરૂપે તાજેતરમાં શહેરમાં રસ્તા પર જોવા મળતા ભિક્ષુકોને ખીચડી

Visit Saurashtra Kranti Homepage here

તેમજ ઝુંપડપટ્ટીનાં મજુરોને જુવારનો લોટ અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં ગીતાબેન, રેખાબેન તેમજ સ્ટાફનાં બહેનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

Read About Weather here

જલારામ જીવકલ્યાણ ચેરી.ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકો દ્વારા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રહ્યા છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here