ખોડલધામ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. મા ખોડલના ચરણોમાં ભક્તો પોતાની યથાશક્તિ દાન અર્પણ કરતાં હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે રાજકોટના વતની કૌશિકભાઈ દામજીભાઈ કોરાટ અને તેમના પરિવાર તરફથી મા ખોડલના ચરણોમાં
સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ધ્વજારોહણના યજમાન પરિવાર દ્વારા મા ખોડલના ચરણોમાં પાંચ તોલા સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
ખોડલધામ મંદિરે રાજકોટના સ્વ.દામજીભાઈ કોરાટના સ્મરણાર્થે કોરાટ પરિવાર દ્વારા મા ખોડલને પાંચ તોલા સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
સ્વ દામજીભાઈ કોરાટના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કોરાટ પરિવારને મા ખોડલ ઉપર અતૂટ આસ્થા છે
અને સ્વ.દામજીભાઈની એક ઈચ્છા હતી કે, ખોડલધામમાં મા ખોડલને પાંચ તોલા સોનાનું દાન કરવું.
Read About Weather here
તેમની આ ઈચ્છા અનુસાર તેઓના પરિવારજનો દ્વારા મા ખોડલને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here