તૃતીય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા નાટા 3 સપ્ટેમ્બરે યોજાશે: 8 એ પરીણામ જાહેર
રવિવારે એડમીટ કાર્ડનું પબ્લીકેશન
કાઉન્સિલ ઓફ આર્કિટેકચર દ્વારા આર્કિટેકચરનાં કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક વિધાર્થીઓ માટેની અંતિમ તક સમાન તૃતિય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા નાટા ના એડમીટ કાર્ડનું પબ્લીકેશન આગામી તા.29 ના રોજ થશે.
Visit Saurashtra Kranti Homepage here
તૃતિય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા નાટા તા.3/9 ને શુક્રવારના રોજ લેવામાં આવનાર છે. જેનું પરીણામ તા.૮/૯ ના રોજ જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે નાટા હેલ્પડેસ્ક ઈ- મેઈલ આઈડી- nata.helpdesk2021@gmail.com તથા હેલ્પડેસ્ક નં. ૯૫૬૦૭૦૭૭૬૪, ૯3૧૯૨૭૫૫૫૭ પર સંપર્ક સાધી શકાશે.
Read About Weather here
તદઉપરાંત નિયમિતપણે એડમીશન કમિટીની વેબસાઈટ www.nata.in જોવા તેમજ જરૂર જણાયે વી.વી.પી. સંચાલિત– ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર, ફોનઃ ૯૧૦૪૬૯૨૩૨૨, ૯૧૦૪૫૯૨૩૨૨, મો. ૯૫૧૦૪૩૭૫૨૦ ખાતે સંપર્ક સાધવો અથવા ઈમ્સા ની વેબસાઈટ www. ipsarajkot.org રીફર કરવા યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here