સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી ડબલ લાઈન અને વિરમગામથી રાજકોટ સુધી ઈલેક્ટ્રીક લાઈન નાખવાની કામગીરી પુર ઝડપે ચાલી છે. ત્યારે વાંકાનેર રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રીકના પોલ નખાય ગયા છે
Visit Saurashtra Kranti Homepage here
અને તેમાં ત્રાંબાનો મજબુત વાયર જેમાંથી ઈલેક્ટ્રીક પસાર થશે. તેમજ રેલવે લાઈનની વચ્ચો-વચ્ચ તાર ઉપરનાં ભાગે રાખે.
Read About Weather here
જેથી ઈલેક્ટ્રીક એન્જિન ચાલે તો તાર બરાબર વચ્ચે રહી ઈલેક્ટ્રીક પૂરી પાડે. વાંકાનેર રેલવે સ્ટેશને ઈલેક્ટ્રીક લાઈન માટે ત્રાંબાના તાર નાખતા કારીગરો.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here