વાલિયા તાલુકાના ઝરપણીયા ગામે દીપડી પાંજરે પુરાઈ

વાલિયા તાલુકાના ઝરપણીયા ગામે દીપડી પાંજરે પુરાઈ
વાલિયા તાલુકાના ઝરપણીયા ગામે દીપડી પાંજરે પુરાઈ

દીપડી પાંજરે પૂરતા ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો

વાલિયા ના ઝરપણીયા ગામે દીપડી દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાય ગયો હતો દરમ્યાન દીપડીએ ઘર પાસે  બાંધેલ વાછરડાનો શિકાર કરતા વાછરડાનું મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દીપડી ગામ સુધી આવી જતા ગ્રામજનો રાત્રી ના અરસામાં બહાર નીકળી શકતા ન હતા અને ગ્રામજનો દ્વારા વાલિયા વનવિભાગ માં જાણ કરતા આરએફઓ મહિપાલસિંહ ગોહિલ સ્ટાફ સાથે દોડી જઈ છત્રસિંહ વસાવાના ઘરના વાડાના ભાગે પાંજરું ગોઠવ્યું હતું દરમ્યાન ગ્રામજનોએ દીપડીને પાંજરે પુરાયેલી હતી.  

Read About Weather here

આ અંગેની જાણ વાલિયા વનવિભાગને કરતા આરએફઓ મહિપાલસિંહ તેમના સ્ટાફ સાથે આવી પહોંચી દીપડીને વનવિભાગ કચેરી ખાતે ખસેડી તેને સલામત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરી છે. (૪.૧૩)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here