44 વર્ષીય કામદાર અચાનક ચક્કર આવતા પડી ગયો હતો
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સજ્જન ઇન્ડિયા કંપનીમાં લક્ષ્મણ નગર ખાતે રહેતા મૂળ ઝારખંડના ૪૪ વર્ષીય અનીલકુમાર કપિલદેવ સિંહ નોકરી પર હતા. તે દરમિયાન પ્લાન્ટમાં કામ કરતી વખતે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
જેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે મૃતકના સાથી કામદાર અને સંબંધી મોન્ટુ યાદવે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઇડીસી પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવી હતી
Read About Weather here
અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૪.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here