વડિયાના અનુ.જાતિના સ્મશાન તરફ જતા વાડી વિસ્તારનો રસ્તો ખરાબ હોય ઉપરાંત ચોમાસાની સીઝનમાં વરસાદ આવતા સુરવો નદીના પાણીના કારણે
Visit Saurashtra Kranti Homepage here
ચાલવું મુશ્કેલ બનતું હોય તેથી આ રસ્તા પર જતા વાડી વિસ્તારના લોકોને હાલાકી પડતી હોય ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા પૂર્વ મંત્રી ઊંધડને રજુઆત કરતા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક
અને તાલુકા પંચાયત સદસ્ય રાધિકાબેન ગણાત્રાની બે + બે એમ ચાર લાખની આયોજનની ગ્રાન્ટમાંથી આ રસ્તાને બનવવા માટે અને પાણીથી થતા
Read About Weather here
રસ્તાના ધોવાણને અટકાવવા માટે પૂર સંરક્ષણ દીવાલનું ખાતમુહૂર્ત પૂર્વમંત્રી બાવકુ ઊંધાડના હસ્તે કરવામાં આવ્યું હતું. (6.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here