દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, 15 ઓગસ્ટ સુધી ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર

દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, 15 ઓગસ્ટ સુધી ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર
દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, 15 ઓગસ્ટ સુધી ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર

લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન સિસ્ટમ મુકાશે

સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદિઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.

Subscribe Saurashtra Kranti here

ખાસ કરીને હવાઈ હુમલો થવાની સંભાવના છે.

તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે ડ્રોન સહિતની તમામ ઉડતી ચીજો પર પ્રતિબંધ મુક્યો છે.

આ ચેતવણી બાદૃ, દિલ્હી પોલીસના તમામ જિલ્લા ડીસીપીને આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને જાહેર કરાએલા એલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે, ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દૃેવામાં આવી હતી.

આવી સ્થિતિમાં આતંકવાદૃીઓ રાજધાનીની આસપાસ આતંકવાદૃી હુમલો કરી શકે છે. આ માટે સ્લીપર સેલનો પણ ઉપયોગ કરી શકે છે.

એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસને ખાસ કરીને ૧૫ ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની જરૂર છે.

દિલ્હીના દૃરેક ખૂણા પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવ આતંકી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ તૈયારી કરી રહૃાા છે.

ગત રવિવારની રાત્રે, તે પોતે દિલ્હીની સુરક્ષાનો હિસ્સો લેવા નીકળ્યા હતા. દિલ્હીની મુખ્ય ત્રણ સરહદૃો ઉપરાંત, તેમણે લાલ કિલ્લા અને સંસદૃ ભવનની નજીક સુરક્ષા વ્યવસ્થાઓનો સંપૂર્ણ તપાસ કરી હતી.

પોલીસ દ્વારા દૃાવો કરવામાં આવ્યો હતો કે, રાત્રે લગભગ 30,000 પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે સલામતીની દૃેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓને નિર્દૃેશ આપ્યો છે,

Read About Weather here

ખાસ કરીને લાલ કિલ્લાની આસપાસ, જ્યાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ યોજાવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here