કેન્દ્ર બંગાળ, ઓડિશા અને ઝારખંડ માટે રૂ.1000 કરોડની રાહત આપે છે
Subscribe Saurashtra Kranti here
PM મોદીએ શુક્રવારે બંગાળનાં પૂર્વ મિદનાપુર જીલ્લાના ઓડીશાના બાલાસોર અને ભદ્રક જીલ્લામાં યાસ ચક્રવાતના તબાહીના વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો અને તાત્કાલિક રાહત માટે રૂ.1000 કરોડના પેકેજની જાહેરાત કરી – રૂ. 500 કરોડ અને બાકીની રકમ બંગાળ અને ઝારખંડ માટે.
Read About Weather here
500 કરોડ રૂપિયા તાત્કાલિક ઓડિશાને આપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ માટે જાહેર કરાયેલ રૂ. 500 કરોડ બંને રાજ્યોએ રજૂ કરેલા ડેમેજ રિપોર્ટના આધારે જાહેર કરવામાં આવશે, એમ પીઆઈબી તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવાયું છે. વડાપ્રધાને મૃતકોના સગાઓના સહાય માટે 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેટિયાની પણ જાહેરાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here