રાજકોટના પ્રથમ નાગરિક અને ડે.મેયરે લીધો ઓર્ગન ડોનેશનનો સંકલ્પ

રાજકોટના પ્રથમ નાગરિક
રાજકોટના પ્રથમ નાગરિક

રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો.દિવ્યેશ વરોજા, ડો.સંકલ્પ વણજારા, ડો.તેજસ કરમટા, નિતીનભાઈ ઘાટલિયા, વિક્રમભાઈ જૈન વગેરે બધા મળી અંગદાનની પ્રવુતિને વેગ આપે છે

Subscribe Saurashtra Kranti here

રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ તથા ડેપ્યુટી મેયર ડો. દર્શીતા શાહે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી મિતલભાઈ ખેતાણી તેમજ ભાવનાબેન મંડલી પાસે અંગદાન પ્રવૃતિની ખુબજ બારીકાઇથી જાણકારી મેળવી હતી, તેમજ અંગદાનનો સંકલ્પણ લીધો હતો. ભવિષ્યમાં RMCમાં થતા કોઈ પ્રોગ્રામમાં અંગદાન જાગૃતિનો પ્રોગ્રામ ગોઠવશે એની બાહેંદરી આપી હતી.

Read About Weather here

શહેરમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો.દિવ્યેશ વરોજા, ડો.સંકલ્પ વણજારા, ડો.તેજસ કરમટા, નિતીનભાઈ ઘાટલિયા, વિક્રમભાઈ જૈન વગેરે બધા મળી અંગદાનની પ્રવુતિને વેગ આપે છે તેઓ બધાની કામગીરીને પ્રોત્સાહન આપી RMC વતી મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહે શુભેચ્છાઓ પાઠવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here