Tag: SARANGPUR
સાળંગપુર:ભીંતચિત્રોનો વિવાદ પહોંચ્યો CM ભૂપેન્દ્ર પટેલ સુધી,બપોર બાદ સ્વામિનારાયણના સંતો સાથે...
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે સરકાર સુધી પહોંચ્યો છે. આજે બપોરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે...