3 July, 2024
Home Tags New delhi

Tag: new delhi

દેશમાં કોરોનાનો ઉપાડો વધ્યો: નવા 46 હજાર કેસ, 607નાં મોત

0
કેરળ રાજયમાં સૌથી વધુ કેસો, 24 કલાકમાં 31 હજારથી વધુ કેસો નોંધાયા કેરળ જેવા રાજયોને કારણે દેશમાં કોરોના મહામારીની બીજી લ્હેરનો અંત આવી રહયો નથી....

વાર્ષીક આવક પછાત વર્ગના ક્રીમીલેયર નક્કી કરવાનું એકમાત્ર માપદંડ બની શકે...

0
હરિયાણા સરકારનું પછાત વર્ગો અંગેનું જાહેરનામું ફગાવી દેતી અદાલત પછાત વર્ગોના ક્રીમીલેયરને ઓળખી કાઢવા માટે વાર્ષીક આવક એકમાત્ર માપદંડ બની શકે નહીં. એવું ઠરાવતા સુપ્રીમ...

આઇટીમાં ટ્રસ્ટ નોંધણીની મુદત નહીં વધે તો 30 ટકા ટેકસ ભરવો...

0
નવા નિયમ હેઠળ તમામ ટ્રસ્ટે ઇન્કમટેકસમાં નોંધણી કરાવશે તો જ તેઓને 80 જી હેઠળ સહિતના લાભો મળશે. જે ટ્રસ્ટ નોંધણી નહીં કરાવે તેણે 30...

રાજયમાં ધો.6 થી 8નાં વર્ગો પ્રારંભ થવાની તારીખ જાહેર

0
શાળાઓમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બેસાડવા રાજય સરકારનો આદેશ: શાળાઓમાં કેન્દ્રના કોરોના નિયમોના પાલનનું સખ્તાઇથી અનુસરણ કરવા આદેશ: વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત વિદ્યાર્થીઓને હેલ્થ...

ખેડૂત આંદોલનથી થતી સમસ્યાઓ ઉકેલો: સુપ્રિમ

0
ખેડૂતોના આંદોલનને કારણે રસ્તાઓ બંધ થવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું છે. નોઇડાનાં એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી...

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા

0
ખાનગી એજન્સી સ્કાયમેટની ચિંતાજનક આગાહી પશ્ર્ચિમ રાજસ્થાનમાં પણ દુષ્કાળની ભીતિ: ઓડીશા, કેરળ, પુર્વોતરમાં પણ વરસાદ ઓછો રહેવાની શકયતા ગુજરાત જેવા અનેક રાજયોમાં પર્યાપ્ત વરસાદના વાંકે કૃષિ...

મોદીને મળવા શ્રીનગરથી પગે ચાલીને નિકળી પડયો કાશ્મીરી યુવાન

0
815 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે, વડાપ્રધાનને મળવાની આશા: અઝાન પ્રતિ મોદીએ બતાવેલા આદરથી ઓળધોળ થઇ જતો યુવાનએનું નામ ફહીમ નાઝીર શાહ છે. 28...

દેશના સૌપ્રથમ ધુમ્મસ ટાવરનું દિલ્હીમાં ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રી કેજરીવાલ

0
ટાવરથી વાયુ પ્રદુષણમાં ઘટાડો થશેદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના સૌપ્રથમ ધુમ્મસ ટાવરનું પાટનગરના બાબા ખડકસિંઘ માર્ગ પર આજે ઉદ્ધાટન કર્યુ હતું. પર્યાવરણ મંત્રી ગોપાલ...

દેશમાં કોરોનાની ત્રીજી લ્હેર સપ્ટેમ્બરમાં આવવાનો સંભવ

0
બાળકો પર વધુ જોખમ, સતર્ક રહેવા માટે વધુ પગલાની જરૂરીયાત: ઓકટોમ્બરમાં પીક પર આવશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની લાલબત્તી: બાળકો માટે સારવારની તમામ આગોતરી વ્યવસ્થા કરવા...

તમામ ભારતીઓને સુરક્ષીત વતન લાવવા પર અત્યારે ધ્યાન કેન્દ્રીત છે: વિદેશ...

0
યુનોમાં બેઠકોનો ધમધમાટ કરતા વિદેશમંત્રી એસ.જયશંકર અફઘાનિસ્તાની પરિસ્થિતિ અંગે યુનોની સલામતી સમીતિની તાકિદની ખાસ બેઠક બાદ વિદશે મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ...
error: Content is protected !!
Subscribe for notification