Tag: MAHARASHTRA
પુણે:રવિવાર રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો,2 બાળકો સહિત 8 લોકોના મોત
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રીના સમય થયો હતો. જેમાં 2 બાળકો સહિત 8...
રાજકોટ : લીલા વટાણા વેપારી પાસેથી મંગાવી રૂા.1.80 લાખની છેતરપીંડી
મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શાકી ગામે રહેતા શાકભાજીના વેપારી નિર્મળ ગાંગુડે (ઉ.વ.૪૩) પાસેથી રાજકોટના ભાવેશ પટેલ નામ ધારણ કરનાર ગઠીયાએ ર ટન લીલા વટાણા મંગાવી...
દેશના આ 5 રેલવે સ્ટેશન પરસફાઈ કામદારથી સ્ટેશન માસ્તર સુધી દરેક...
ભારતના કેટલાક રેલવે સ્ટેશન તેની આગવી ઓળખ ધરાવે છે. જે બીજા કરતા કાંઈક વિશેષ છે. પરંતુ આજે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ...
મહારાષ્ટ્ર : થાણેમાં 40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના મોત
મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું...
સુરત ક્રાઈમ બ્રાંચે બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી લુંટના મામલામાં UPથી 4...
સુરતના સચિન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી.જે ઘટનામાં લુંટ ચલાવનાર આરોપીને ઝડપી...
ટમેટા બાદ ડુંગળીના ભાવમાં 10 ટકાનો વધારો
ટમેટા સહિતના શાકભાજીમાં કેટલાક વખતથી તોતીંગ ભાવ વધારાનો ઉહાપોહ હજુ શાંત થયો નથી ત્યાં હવે ડુંગળીના ભાવ ઉંચકાવાના સંકેત છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીમાં...
એલન મસ્કની કંપનીએ બિઝનેસને વધારવા ભારતમાં પ્રવેશ: ઓફિસનું મહિને 11.6પ લાખ ભાડુ ચુકવશે
પોતાના મોટર વ્હીકલ બિઝનેસને વધારવા એલન મસ્કની કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યો છે અને પૂણેમાં ઓફિસ ભાડે લીધી છે. ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને...
મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી પડવાને કારણે કરુંણાતિકા સર્જાતા 17 જેટલા...
સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવે પર નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે ઉપરોક્ત દુર્ઘટના સર્જાઈ હતી.પોલીસે જણાવ્યું હતું કે સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવે પર ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી...
144 મી કલમ લાગુ : નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી
પાંચ કે તેથી વધુ લોકો ભેગા નહીં થઇ શકે
નવી ગાઈડલાઈન અનુસાર રવિવારે બપોરે 12 વાગ્યાથી નવા કડક નિયંત્રણો લાગુ :રાત્રે 11 વાગ્યાથી સવારના 5...
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો કાયદો રદ્ કરતી સુપ્રિમ
ગેરબંધારણીય ગણાવી જોગવાઇ ફગાવી દેતી બંધારણીય બેંચ, 50 ટકાથી વધુ અનામત ન અપાઇ, મરાઠા સમાજને સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત ગણી ન શકાય
મહારાષ્ટ્રમાં મરાઠાઓને...