3 July, 2024
Home Tags JUNAGADH

Tag: JUNAGADH

જૂનાગઢ:ઉપરકોટમાં વિનામૂલ્યે પ્રવેશનો લાભ લેવા 4 કલાકમા 20 હજાર મુલાકાતીઓનો રેકોર્ડ

0
માત્ર ચાર કલાકમાં 20,000 જેટલા લોકો  ઉપરકોટને નિહાળવા રવિવારે ઉમટી પડતા સાંકડા પ્રવેશદ્વારના લીધે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. જો કે, બાદમાં ગાંધીનગર સુધી...

જુનાગઢ:અઢી દિવસમાં દર કલાકે ૭૫૪ લોકોએ નવા રૂપરંગ સાથે ઉપરકોટ કિલ્લાને...

0
નવા રૂપરંગ સાથે ઉપરકોટ કિલ્લાને ૨૯ સપ્‍ટેમ્‍બરે લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ચાર દિવસ પ્રજાજનોને નિઃશુલ્‍ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. પરંતુ...

રાજકોટના ગોંડલ રોડ પરથી પિતૃકૃપા ટ્રાવેલ્‍સવાળાની બસ ચોરી કરી સળગાવી દેવાઇ

0
ગોંડલ રોડ ચોકડીએ પિતૃકૃપા ટ્રાવેલ્‍સ નામે ઓફિસ રાખી વ્‍યવસાય કરતાં ટ્રાવેલ્‍સ સંચાલકની આઠ લાખની કિંમતની બસ ગોંડલ રોડ પૂલ નીચે પાર્ક કરી હતી ત્‍યાંથી...

સાસણ ગીર અભ્યારણ્ય 16મી ખુલશે : જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ...

0
સાસણ ગીર અભ્યારણ્યમાં 15 જુનથી ચાર માસ માટે ચોમાસાની ઋતુને ધ્યાને લઇને બંધ રાખવામાં આવે છે હવે ચોમાસુ પુર્ણતાના આરે છે. ફરી ગીર અભ્યારણ્ય...

આજે જૂનાગઢમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

0
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે. જૂનાગઢમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે જાણીએ ભૂપેન્દ્ર પટેલનો...

જુનાગઢમાં કાલે મુખ્યમંત્રીના આગમન પૂર્વે 96 જેટલા ગેરકાયદે બાંધકામોને નોટીસ મળી

0
હાલમાં જ જુનાગઢમાં ચોમાસા દરમ્યાન બબ્બે જળ હોનારત બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. નીચે રહેતા નિર્દોષ પરિવારોને વોંકળાના દબાણો સામે કોઈ લેવા દેવા...

જુનાગઢના ST ના બનાવટી પાસનું કૌભાંડ જડપાયું

0
જુનાગઢ એસ.ટી. ડીવીઝનમાં ચેકીંગ દરમ્યાન બનાવટી પાસનું કૌભાંડ ચેકીંગ દરમ્યાન બહાર આવતા ખળભળાટ એસ.ટી. વિભાગીય કચેરીમાં મચી જવા પામ્યો છે. બોગસ પાસનો ઉપયોગ કરનાર...

રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક...

0
એશીયાઈ સિંહોની વસતી ધરાવતાં એકમાત્ર ગીર અભ્યારણમાં ટે્રન હેઠળ સાવજોનાં કપાઈ જવાનાં કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહે છે અને અભ્યારણ્યમાંથી પસાર થતી રેલવે...

જુનાગઢ : છેલ્લા 20 દિવસથી બંધ રહેલા ગિરનાર પર્વત પરનો રોપવે...

0
ખરાબ વાતાવરણ અને ભારે પવનના લીધે છેલ્લા 20 દિવસથી બંધ રહેલા ગિરનાર પર્વત પરનો રોપવે શ્રાવણ માસ અને નજીક આવતા તહેવારો ઉપર ઉષા બ્રેકો...

108 ઈમરજન્સી સેવાના કર્મીઓની પ્રમાણિકતાની અનોખી મિશાલ

0
જુનાગઢ જિલ્લાની કેશોદ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીએ 4 લાખ 52 હજાર જેટલી માતબર રકમ ઇજાગ્રસ્તના પરિવારને સાભાર પરત કરી ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પૂરું...
error: Content is protected !!
Subscribe for notification