8 July, 2024
Home Tags General

Tag: General

સૌરાષ્ટ્રમાં આંતરિક જૂથવાદ: દિગ્ગજ નેતાએ જ ભાજપ ઉમેદવારની વિકેટ પાડ્યાનો આક્ષેપ

0
કમળાપુર બેઠકના હારી ગયેલા ભાજપના ઉમેદવારે એક પત્ર લખ્યો છે આ પત્ર રામભાઈ સાકળીયાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખ્યો છે. ગુજરાત ભાજપ ઉપ પ્રમુખ ભરત...

વિરજીભાઈ હજુ શૈલેષ પરમાર અને મોહનસિંહ રાઠવા લાઇનમા છે: પ્રદિપસિંહ

0
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નવા નેતાની નિમણુંક લઈને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિરજી ઠુમ્મર સક્રિય એટલા...

આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે...

0
વિધાનસભામાં આઇશા આત્મહત્યા મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ કહૃાું- આજે વિધાનસભામાં અમદાવાદની આઇશા આપઘાતનો મુદ્દો ચર્ચાયો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહૃાું, એ દીકરીએ જે રીતે વીડિયો...

અમદાવાદથી ભોપાલ જઈ રહેલી યુવતીની લાશ મળી આવતા ખળભળાટ

0
લીમખેડા તાલુકા મંગલમહુડી નજીક રેલ્વે ગરનાળામાંથી યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતી અમદાવાદથી સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં બેસીને ભોપાલ જતી...

સુરેન્દ્રનગરમાં એક યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ

0
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે નર્મદા કેનાલમાં એક યુવાને મોતની છલાંગ લગાવી છે. જોકે, કેનાલમાં પડ્યાંનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યુ નથી. ધ્રાંગધ્રા...

જી-૨૩ નેતાઓએ પાંચ રાજ્યોમાં જઈને તાકાત બતાવવી જોઈએ: ભરતિંસહ સોલંકી

0
એક તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના જી-૨૩ નેતાઓ કોંગ્રેસથી જ મોઢું ચડાવીને કાશ્મીરમાં જઈને બેઠા છે. ત્યારે...

કશ્મીરમાં ફરવા માટે સૌથી વધુ ગુજરાતીઓ આવે છે:

0
જમ્મુ-કાશ્મીર પિલગ્રિમ્સ એન્ડ લેજર ટૂર ઓપરેટર્સ ફોરમે કહૃાું- જમ્મુ-કાશ્મીર પિલગ્રિમ્સ એન્ડ લેજર ટૂર ઓપરેટર્સ ફોરમે કહૃાું કે, કાશ્મીરી પર્યટન માટે ગુજરાત સૌથી મહત્વનું રાજ્ય છે,...

ખેડામાં બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને પોલિસે ઝડપી પાડ્યો

0
જિલ્લાના કઠલાલ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ૪૫ વર્ષીય એક આધેડ આરોપીએ ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારતા...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે: હવામાન વિભાગ

0
હવામાન વિભાગે આગાહી આપી હતી કે, ઉનાળાના ચાર મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ...

હાઇકમાન્ડ શંકરિંસહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે: ભરતિંસહ સોલંકી

0
ગુજરાત કોંગ્રેસમાં સારા નૈતૃત્વની રાહ જોવાઈ રહી છે એવામાં શંકરિંસહ વાઘેલા કોંગ્રેસમાં ફરીથી જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના હાલ અત્યાર બૂરા...
error: Content is protected !!
Subscribe for notification