5 July, 2024
Home Tags General

Tag: General

દેશમાં અત્યાર સુધી વેક્સિનના ૨.૫૬ કરોડ ડોઝ અપાયા, ૨૪ કલાકમાં ૧૩...

0
કોરોના રસીકરણ અભિયાનને બીજા તબક્કામાં ગતિ પકડી દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જ્યારે કોરોના રસીકરણ અભિયાનને બીજા તબક્કામાં ગતિ...

અનંતનાગમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા

0
જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે અનંતનાગ એક્ધાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ એક્ધાઉન્ટર અનંતનાગ જિલ્લાનાં કાદીપોરા ગામમાં કરી...

પાક.થી પરત ફરેલ મૂક બધિકર ગીતાને તેની મૂળ માતા સાથે મિલાપ...

0
પાકિસ્તાનથી ૨૦૧૫માં પરત ફરેલી મૂક-બિધર ગીતાને આખરે તેની જન્મદાત્રી મળી ગઇ છે. પાકિસ્તાનમાં ગીતાને જે સંગઠને આશરો આપ્યો હતો કે એનો દાવો હતો ગીતાને...

ચીન ગમે ત્યારે તાઇવાન પર કબ્જો કરવા માટે હુમલો કરશે: અમેરિકાના...

0
૨૧મી સદીમાં ચીન સૌથી મોટો વ્યૂહાત્મક ખતરો ચીનને લઇ યુએસ કોંગ્રેસમાં અમેરિકન સેનાના એક ટોપ કમાન્ડરના નિવેદન બાદથી ખળભળાટ મચી ગયો છે. પેંટાગનના એક ટોચના...

યુવા પેઢી ભગવદ્ ગીતા વાંચે, ગીતામાં મુશ્કેલ સમયમાં લડવાની તાકાત: મોદી

0
વડાપ્રધાને સ્વામિ ચિદ્રવાનંદની ભગવદ્ ગીતાનું ઇ-બુક વર્ઝન લોન્ચ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વામિ ચિદ્રવાનંદની ભગવદ્ ગીતાનું ઇ-બુક વર્ઝન લોન્ચ કર્યું. આ દરમિયાન તેમણે કહૃાું...

એન્ટીલિયા કાર કેસ: ટેલિગ્રામ ચેનલનું લોકેશન તિહાર જેલ હોવાનું ખુલ્યું

0
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન એન્ટીલિયા બહાર વિસ્ફટોક ભરેલી કાર પાર્ક કરવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ ષડયંત્રના તાર છેક...

મમતા બેનર્જી પર હુમલો: ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

0
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બુધવારે સાંજે નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા મામલે ફરિયાદ લઈને તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે પહોંચ્યુ. ટીએમસીના સાંસદ ડેરેક...

સુપ્રિમ કોર્ટે ચેક બાઉન્સ કેસોના ઝડપી નિકાલ માટે સમિતિની રચના કરી

0
ચેક બાઉન્સને લગતા કેસની સંખ્યા ૩૫ લાખને પાર સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસોના ઝડપી નિકાલ માટે એક સમિતિની રચના કરી છે. સરકાર સાથે સહમતિ સધાયા...

મહાશિવરાત્રીએ તાજ મહેલમાં શિવપૂજા, હિંદુ મહાસભાના પદાધિકારી સહિત ૩ની ધરપકડ

0
મહાશિવરાત્રીના અવસર પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને બે કાર્યકરોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે ઝડપી લીધા હતા. ત્યાર...

મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાની ચૂંટણી હારથી ગભરાઇ ગયા: ભાજપ

0
સહાનુભૂતિ મેળવવા માટે રાજકીય ઢોંગ છે: કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના વિધાનસભા ક્ષેત્ર નંદીગ્રામમાં ઘાયલ થયા. તેમનો આરોપ છે...
error: Content is protected !!
Subscribe for notification