Tag: AHEMDABAD
ધોરણ-10ની પરીક્ષાનું પેપર પરીક્ષા શરૂ થાય તે પહેલા જ લીક…!!
શિક્ષણ બોર્ડ સમગ્ર ઘટનાની ચકાસણી હાથ ધરી:કઈ રીતે પેપર લીક થયું તે અંગેની ચકાસણી કરી કસુરવારો સામે કાર્યવાહી કરાશે
ઘણા લાંબા સમય પછી બાળકોને સ્કુલમાં...
2008નાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો અનામત
લાંબા સમયથી ચાલતા ખટલામાં 14 વર્ષે દલીલો પુર્ણ થઇ
અમદાવાદને ગત 2008ની સાલમાં હચમચાવી દેનાર શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાના કેસમાં સ્પેશીયલ જજે આજે ચુકાદો અનામત રાખ્યો...
એરપોર્ટ પરથી કરોડોનું કોકેઇન ઝડપાયું
દુબઇથી આવેલા આફ્રીકાવાસી શખ્સને ઝડપી લેવામાં એનસીબીને સફળતા
વિદેશ સ્થિત નશાખોર ગેંગ દ્વારા ગુજરાતનો ટ્રાન્ઝીટ તરીકે ઉપયોગ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હોવાના સંકેતો મળી રહયા...
અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગનો રાફડો ફાટ્યો
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. સિવિલની ઓપીડીની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો થયો છે, જેમાં રોજના 150થી વધુ બાળકો સારવાર માટે...
મોંઘવારીએ માજા મુકી : તેલમાં તોતિંગ ભાવ વધારાથી લોકો પરેશાન…
સીંગતેલ અને કપાસીયાથી પામોલીન તેલ સસ્તું હોવાથી હોટલ,રેસ્ટોરાં અને લારીઓમાં મોટાભાગે પામોલીનનો જ ઉપયોગ
ખાદ્યતેલના ભાવની વધઘટ પામોલીન તેલ પર આધાર રાખે છે. પામોલીન તેલ...
SGVPના અધ્યક્ષ માધવપ્રિયદાસ સ્વામી દ્વારા બનારસમાં કાશી વિશ્વનાથનો રૂપ્રાભિષેક
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસએ બનારસમાં કાશીવિશ્વનાથ તથા અન્ય મંદિરોના દર્શન કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here ...
અમદાવાદમાં કોરોનાના કેસોમાં એકદમ ઘટાડો થવાથી રાહતનો શ્વાસ લેતુ આરોગ્ય તંત્ર
વિરપુરનું સુપ્રસિધ્ધ યાત્રાધામ જલારામ મંદિર જન્માષ્ટમી પર બંધ રહેશે: તા.27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કોરોનાને કારણે મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટીઓનો નિર્ણય
Visit Saurashtra Kranti...
કેફી ડ્રગ્સ માફીયાનાં ગોરખધંધા: ભિખારીઓ પર ગુપચુપ પ્રયોગોની કાળી કહાણી
અમદાવાદ જેવા મહાનગરોમાં ફૂટપાથ પર વસતા ગરીબો અને ભિક્ષુકોના જાન પર ખતરો
નાર્કોટીક્સની ગોળીઓ અને પાવડર કાળાબજારમાં ધકેલતા પહેલા ભિખારીઓ પર અમાનવીય પ્રયોગ થઇ રહ્યાનો...
ગુજરાત સહિત દેશમાંથી કપાસની નિકાસમાં વિક્રમી ઉછાળો
ચાલુ વર્ષે નિકાસોમાં 77 લાખ ગાંસડીનો વધારો થવાની શકયતા: કુલ નિકાસો પૈકી 40 થી 45 ટકા એકલા ગુજરાતમાંથી
છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ગુજરાત અને દેશમાંથી...
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાર્થી શિક્ષકોમાં રોષ
પરીક્ષા રદ કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ગુજરાત દ્વારા મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રીને રજૂઆત
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અને મહામંત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી...