શુક્રવારે શાકોત્સવ તથા મહાપ્રસાદ-સંતદર્શનનો કાર્યક્રમ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સ્વામીનારાયણ સંપ્રદાયના સર્વ તીર્થસ્થાનોમાં માણાવદરમાં આવેલ સ્વામીનારાયણ તીર્થસ્થાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહી છેક મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉતરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી ઘનશ્યામ મહારાજના દર્શનાર્થે આવે છે.

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

આગામી તા.7 ને શુક્રવારે સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ તથા સંતદર્શન અને મહાપ્રસાદનું એક આયોજન કરવામાં આવ્યું છે. તો ભગવાન ઘનશ્યામ મહારાજ તથા આદિક દેવોના દર્શન તથા સંતોના આશીર્વચન અને મહાપ્રસાદ લેવા મંદિરના કોઠારી સ્વામી મોહનપ્રસાદ સ્વામીએ ભક્તજનોને અનુરોધ કર્યો છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here