SAURASHTRAGUJARAT રાજુલાની ઘરફોડ ચોેરીનો ભેદ ઉકેલાયો By Saurashtra Kranti - March 30, 2024 Share FacebookTwitterPinterestWhatsApp રાજુલાની ઘરફોડ ચોેરીનો ભેદ ઉકેલાયો રાજુલામાં વોરાવાડ અને ખોડીયાર માતાજી મંદિરની બાજુનાં મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં યુસુફ હમીદ રફાઈ રે.અમદાવાદને ઝડપી લઈ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ કામગીરી એસસીબી પી.આઈ.એ.એમ.પટેલ, પો.સબ.ઈન્સ એમ.બી.ગોહિલ અને સ્ટાફે કરી હતી.