ઉત્સવ સોસાયટીમાં ખાતમુહુર્ત કરતાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ
વોર્ડ નં.04માં ઉત્સવ સોસાયટી, ભગવતી હોલ મોરબી રોડ પાસે મેટલીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે રાજકોટ ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, શિક્ષણ સમિતિના રવિભાઈ ગોહેલ,
Read About Weather here
વોર્ડ પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, રમેશભાઈ માનસુરીયા, વિજાભાઈ ભુજેયાડીયા, અશ્ર્વિનભાઈ પરસાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (6.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here