આયુર્વેદિક અને હર્બલ પધ્ધતિથી વૈધ અશ્વિન ગોસ્વામી નિ:શુલ્ક સેવા આપશે
તપોવન સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દર ગુરૂવારે સવારે ૧૦:૧૫ થી ૧૨:૩૦ વાગ્યા સુધી નિ:શુલ્ક લાંબા સમયથી શરદી તથા ઉઘરસ આવતી હોય તેવા દર્દીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન તપોવન સેવા સંસ્થાન સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે નાનામવા મેઈન રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here
તેમજ પથરીની દવા વિનામૂલ્યે આપવામાં આવશે. ૮ એમ.એમ સુધીની પથરી હોય તેવા દર્દીઓનો કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તેમજ આયુર્વેદિક અને હર્બલ પધ્ધતિથી નિ:શુલ્ક નિદાન વૈધ અશ્વિન ગોસ્વામી દ્વારા કરી આપવામાં આવશે.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here