કોરોનામાં એક તરફ આર્થિક ભીષણનો સામનો કરવો પડે છે તો બીજી તરફ મોંઘવારીનો માર. લોકો ની જીવન જજુરી વાપરવામાં કાપ મૂક્યો છે. જસદણમાં કઠોળ અને ખાદ્યતેલોમાં ભલે રાડ બોલી ગઈ પણ લીલા શાકભાજી સસ્તા ભાવે બજારમાં વેચાતા ગુહિણીઓને થોડી રાહત છે.
Visit Saurashtra Kranti Homepage here
પેટ્રોલ – ડીજલના ભાવ ભડકે બરે છે. ને વધારામાં ખાધ્ય તેલમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે સાથે શાકભાજી માં પણ ભાવ વધારો થતાં થોડાં સમય પહેલાં શાકભાજી ખરીદવા માટે પાકીટ ખાલી થઈ જતું
Read About Weather here
ત્યારે હવે ફક્ત ફુલાવર અને કોબીને બાદ કરતાં જસદણમાં ફક્ત પચાસ રૂપિયામાં લીલા શાકભાજીની થેલી ભરાતા લોકોમાં રાહત છે.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here