આંધ્રપ્રદેશમાં જિલ્લાનું નામ બદલવા મમલે હિંસા ભડકી…!

આંધ્રપ્રદેશમાં જિલ્લાનું નામ બદલવા મમલે હિંસા ભડકી…!
આંધ્રપ્રદેશમાં જિલ્લાનું નામ બદલવા મમલે હિંસા ભડકી…!
મંગળવારે અમલાપુર ક્લોક ટાવર સેંટરમાં હિંસાની ઘટના સામે આવી હતી. આંધ્ર પ્રદેશના અમલાપુરમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. જિલ્લાનું નામ નહીં બદલવાની માગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અને ૧૦ વાહનોને આગ લગાવી દીધી હતી. પોલીસ પર પથ્થરમારામાં ૨૦ પોલીસકર્મી ઘવાયા હતા.આંધ્ર પ્રદેશના કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાનું સરકારે નક્કી કર્યું હતું. 

Read About Weather here

જેને પગલે કેટલાક લોકો ભડકી ગયા હતા અને નામ બદલવાના નિર્ણયને પરત લેવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here