જન-જનની સુખાકારી માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાજયસરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચે તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લીડ બેંક દ્વારા ગઇકાલે એન્જિનીયરીંગ એસોસિએશન હોલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ કેમ્પમાં વિવિધ બેંકો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂપિયા 10,000થી લઈને રૂ.16 કરોડ સુધીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય બેંકોના અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને સેંકશન લેટર આપવામાં આવ્યા હતા.
Read About Weather here
સાથો સાથ લાભાર્થીઓને કોઈ મુંઝવણ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here