મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રૂ.47.51 લાખની કરાઇ વસુલાત

મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રૂ.47.51 લાખની કરાઇ વસુલાત
મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રૂ.47.51 લાખની કરાઇ વસુલાત
મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 1- મિલ્કતોને સીલ કરેલ તથા 3-નળ કનેશન કપાત તથા 45-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂા.47.51 લાખ રીકવરી કરાવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સે.ઝોન દ્વારા કુલ -1 મિલ્કતોને સીલ મારેલ તથા 28-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.15.48 લાખ, વેસ્ટ ઝોન દ્વારા કુલ- 8-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.18.70 લાખ અને ઇસ્ટ ઝોન દ્વારા કુલ 3-નળ કનેશન કપાત તથા 9-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.14.23 લાખ. આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 1- મિલ્કતોને સીલ કરેલ તથા 3-નળ કનેશન કપાત તથા 45-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.47.51 લાખ રીકવરી કરેલ છે.
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here