દશેરા પૂર્વે 44 કિલો વાસી મીઠાઇનો નાશ

દશેરા પૂર્વે 44 કિલો વાસી મીઠાઇનો નાશ
દશેરા પૂર્વે 44 કિલો વાસી મીઠાઇનો નાશ

મનપાની ફુડ શાખા દ્રારા ચેકિંગ હાથ ધરાયું

દશેરાનાં તહેવાર અનુલક્ષીને મીઠાઈ, ફરસાણનાં ઉત્પાદકો તથા રિટેલરોને ત્યાં રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીકલ્સ વાન દ્વારા સ્થળ પર ચકાસણી તેમજ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જુદી-જુદી ફરસાણની દુકાનોમાંથી અન હાઈજેનીક કંડીશન અંગે નોટીસ અને કુલ 44 કિલો મીઠાઈનો નાશ કર્યો હતો.

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જલેબી લુઝ, માવા કાજુબોલ (લુઝ), કાજુ કતરી (લુઝ), ગુલાબ પાક (લુઝ), પાડી ગાંઠીયા (લુઝ), સંગમ કતરી (લુઝ), મીઠા સાટા (લુઝ),

મેંગો બરફી (લુઝ), તીખા પાપડી ગાંઠીયા (લુઝ), બદામ કતરી (લુઝ), પીસ્તા બરફી (લુઝ) સહિતની ખાદ્ય ચીજ-વસ્તુઓનાં સેમ્પલ લેવામાં આવ્યા છે.

જલારામ ફરસાણની દુકાનમાં અને હાઈજેનીક કંડીશન અંગે નોટીસ અને 30 કિલો વાસી મીઠાઈનો નાશ કર્યો હતો.

Read About Weather here

ઠક્કર ફરસાણમાંથી 14 કિલો વાસી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here