બીજી તરફ એરઇન્ડીયાએ પોતાની બંધ પડેલ જોધપુર – મુંબઇ ફલાઇટ શરૂ કરવાની કોઇ યોજના નથી બનાવી.
Visit Saurashtra Kranti Homepage here
ઇન્ડીગો એરલાઇન્સે આજથી જોધપુરથી અમદાવાદ માટે ફલાઇટ શરૂ કરી છે જે અઠવાડીયામાં પાંચ દિવસ સંચાલીત થશે બુધવાર અને શનિવારે ફલાઇટ નહી હોય અમદાવાદની ફલાઇટ શરૂ થતા મુંબઇ માટે વધુ એક વિકલ્પ મળશે.
Read About Weather here
વર્તમાનમાં જોધપુરથી મુંબઇની વચ્ચે એકમાત્ર ઇન્ડીગોની ફલાઇટ છે. જેનાથી યાત્રીઓને ર થી ૩ ગણુ ભાડુ ચુકવુ પડે છે. યાત્રાનો સમય લગભગ દોઢ કલાક જેટલો રહેશે.જોધપુર – મુંબઇ ફલાઇટ સવારે ૯.રપ વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને ૧૦.૪પ કલાકે જોધપુર પહોંચશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here