આદિપુર ગાંધીધામ સ્થિત શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ ક્ધયા છાત્રાલયમાં ગુજરાત રાજ્યના ગઢવી સમાજની કોઈપણ દીકરીને ધો.9 કે કોલેજ સુધીના કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતી હોય
Visit Saurashtra Kranti Homepage here
અને આદિપુરની કોઈપણ શાળા- કોલેજમાં અભ્યાસ કરવા માંગતી હોય તેમજ ગઢવી સમાજ ક્ધયા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છિત હોય તેવી દીકરીઓ માટે આવતીકાલ તા.1 જૂનથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ક્ધયા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે નક્કી કરેલ વાર્ષિક/અર્ધવાર્ષિક ધોરણે ડી ભરી શકશે.
Read About Weather here
વધુ માહિતી માટે ગૃહમાતા જ્યોતિબેન ગઢવી(મો.નં. 97122 28998) પર સંપર્ક કરવાનો રહેશે. તેમ પ્રમુખ કચ્છ ગઢવી સમાજિક ઉત્કર્ષ ટ્રસ્ટ અમિત જબ્બરદાન ગઢવી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here