આજથી રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે

આજથી રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે
આજથી રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી આજથી થોડી રાહત મળશે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજથી કાળઝાળ ગરમીથી થોડી રાહત મળશે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે એવામાં આજથી ગરમીનું પ્રમાણ ઘટશે.

Visit Saurashtra Kranti Homepage here

ખેડૂતો સહિત દેશવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે અંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના મતે ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિત સાનુકૂળ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે. જોકે, ગરમી ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધશે. મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here