રાજયના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુકતી

રાજયના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુકતી
રાજયના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુકતી

અનીલ મુકિમના સ્થાને કારભાર સંભાળશે

ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે વરીષ્ઠ આઇએએસ અધિકારી પંકજ કુમારની નિયુકતી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે રાજય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકિમના સ્થાને તેઓ પદભાર સંભાળશે.

Read About Weather here

પંકજ કુમાર 1986ની બેંચના વરીષ્ઠ આઇએએસ અધિકારી છે. વહીવટી બાબતોમાં ખુબ જ કાબેલ અનુભવી ગણાતા પંકજ કુમાર 31મી ઓગસ્ટે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here