દિલ્હીમાં બાંધકામ શ્રમિકોનાં બેંક ખાતામાં રૂ. 5 હજાર જમા કરાવશે કેજરીવાલ સરકાર

દિલ્હીમાં બાંધકામ શ્રમિકોનાં બેંક ખાતામાં રૂ. 5 હજાર જમા કરાવશે કેજરીવાલ સરકાર
દિલ્હીમાં બાંધકામ શ્રમિકોનાં બેંક ખાતામાં રૂ. 5 હજાર જમા કરાવશે કેજરીવાલ સરકાર

પ્રદુષણને કારણે બાંધકામ પ્રવૃતિઓ ઠપ્પ થઇ છે

નવી દિલ્હીમાં વાયુ પ્રદુષણને કારણે બાંધકામ પ્રવૃત્તિઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો છે.

આથી ખૂબ જ સરાહનીય અને માનવતાવાદી પગલું લઈને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાંધકામ શ્રમિકોનાં બેંક ખાતામાં સહાય રૂપે રૂ. 5 હજાર જમા કરાવવાની જાહેરાત કરી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કેજરીવાલે જણાવ્યું હતું કે, મેં તાત્કાલિક ધોરણે બાંધકામદારોનાં ખાતામાં નાણાં જમા કરાવવાનો આદેશ આપી દીધો છે.

લઘુતમ વેતન ગુમાવનાર કામદારોને નાણાંકીય વળતર આપવાનું પણ અમે નક્કી કર્યું છે.

Read About Weather here

દિલ્હીનાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, બાંધકામ પ્રવૃત્તિઓ હાલ બંધ થઇ હોવાથી કામદારોને નાણાંકીય સહાય આપવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જેથી કરીને હાલ બેકાર શ્રમિકોને કોઈ તકલીફ પડે નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here